જૂનો કિલ્‍લો - સુરત

 

જૂનો કિલ્‍લો - સુરત

સુરતનો જૂનો કિલ્‍લો ઐતિહાસિક રીતે ખૂબ જ અગત્‍યનો છે. મોહંમદ તઘલક (૧૩૨૫ થી ૧૩૫૧) એ ઇ.સ. ૧૩૪૭માં સુરતમાં આ કિલ્‍લાની નવરચના કરી હતી. સમ્રાટ ફિરોજ તઘલક (૧૩૫૧ થી ૧૩૮૮) ભીલોના આક્રમણથી બચવા માટે કિલ્‍લોને વધુ મજબૂત બનાવ્‍યો હતો. તેએને ભારતના મુગલ શાસકો દ્વારા ઊભા કરવામાં આવ્‍યા હતાં. ત્‍યારબાદ આ કિલ્‍લો છત્રપતિ શિવાજી મહારાજે જીત્‍યો હતો. આ કિલ્‍લો હવે મહા નગરપાલિકાના કાર્યાલય તરીકે વપરાશમાં આવે છે.

Comments

Popular posts from this blog

સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રા. શાળાના વય નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો

સુરત જિલ્લા તાલુકા ઓલપાડના 11 શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્રથી સન્માન.

રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો.