Posts

Showing posts from October, 2024

Surat news : જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' પહેલ અંતર્ગત 'કૉફી વીથ કલેકટર' કાર્યક્રમ યોજાયો

Image
  Surat news : જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' પહેલ અંતર્ગત 'કૉફી વીથ કલેકટર' કાર્યક્રમ યોજાયો  -----  જિલ્લા કલેકટર અને મહાનુભાવોના હસ્તે સુરત જિલ્લાની સરકારી શાળાની ધો.૧૦ અને ૧૨માં પ્રથમ ૧૦ ક્રમ મેળવનારી દીકરીઓને પ્રમાણપત્ર અને રૂ.૫ હજાર રોકડ ઈનામ દ્વારા સન્માન -----  વિદ્યાર્થિનીઓને થિયરીની સાથે વ્યવહારૂ જ્ઞાન અને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી ધ્યેય સિદ્ધિ તરફ આગેકૂચ કરવાની શીખ આપતા જિલ્લા કલેક્ટર -----  જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે 'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી-સુરત દ્વારા ‘કૉફી વીથ કલેકટર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સુરત જિલ્લાની સરકારી શાળાઓની ધો.૧૦ અને ૧૨માં પ્રથમ ૧૦ ક્રમ મેળવનારી તેજસ્વી દીકરીઓને પ્રમાણપત્ર અને રૂ.૫ હજાર રોકડ ઈનામ આપી સન્માન કરાયું હતું.            આ પ્રસંગે બોર્ડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી વિદ્યાર્થિનીઓને અભિનંદન આપતા કલેક્ટરશ્રીએ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્ર...

સુરત: રૂ.૨ કરોડના ખર્ચે એસ.ટી. નિગમની અદ્યતન સુવિધાયુક્ત ૧૦ નવીન વોલ્વો બસોને સુરતના વાય જંક્શન પરથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ

Image
સુરત: રૂ.૨ કરોડના ખર્ચે એસ.ટી. નિગમની અદ્યતન સુવિધાયુક્ત ૧૦ નવીન વોલ્વો બસોને સુરતના વાય જંક્શન પરથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ *વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ* ------ ◆» *નવીન વોલ્વો બસો દિવાળીના તહેવારમાં રાજ્યના નાગરિકો માટે ન્યૂનતમ ખર્ચ અને મહત્તમ સુવિધા સાથેની અત્યંત આધુનિક સવારી* ◆» *આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ગામ-શહેરોને જોડતી વધુ બસો શરૂ કરી નાગરિકોની રોજિંદી સુવિધા-સુખાકારીમાં વધારો કરાશે:*   :- *વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી* -------   કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે વાહન વ્યવહાર, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના વાય જંક્શન પરથી રૂ.૨ કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)ની ૧૦ નવીન અદ્યતન વોલ્વો બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી વોલ્વો સુરતથી અમદાવાદ, વડોદરા અને રાજકોટના રૂટ પર આવાગમન કરશે. મંત્રીશ્રીઓએ વોલ્વો બસ...

સુરત મહાનગરપાલિકાનો પિંક ઇ-ઓટો પ્રોજેક્ટ મહિલા આત્મનિર્ભરતાને આપી રહ્યો છે પ્રોત્સાહન...

સુરત મહાનગરપાલિકાનો પિંક ઇ-ઓટો પ્રોજેક્ટ મહિલા આત્મનિર્ભરતાને આપી રહ્યો છે પ્રોત્સાહન... સુરત મહાનગરપાલિકાનો પિંક ઇ-ઓટો પ્રોજેક્ટ મહિલા આત્મનિર્ભરતા સુરત મહાનગરપાલિકાનો પિંક ઇ-ઓટો પ્રોજેક્ટ મહિલા આત્મનિર્ભરતાને આપી રહ્યો છે પ્રોત્સાહન... #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #pinkauto #surat #GujaratGovernment #WomenEmpowerment Posted by Gujarat Information on Tuesday, October 22, 2024

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Image
Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

જૂનો કિલ્‍લો - સુરત

  જૂનો કિલ્‍લો - સુરત સુરતનો જૂનો કિલ્‍લો ઐતિહાસિક રીતે ખૂબ જ અગત્‍યનો છે. મોહંમદ તઘલક (૧૩૨૫ થી ૧૩૫૧) એ ઇ.સ. ૧૩૪૭માં સુરતમાં આ કિલ્‍લાની નવરચના કરી હતી. સમ્રાટ ફિરોજ તઘલક (૧૩૫૧ થી ૧૩૮૮) ભીલોના આક્રમણથી બચવા માટે કિલ્‍લોને વધુ મજબૂત બનાવ્‍યો હતો. તેએને ભારતના મુગલ શાસકો દ્વારા ઊભા કરવામાં આવ્‍યા હતાં. ત્‍યારબાદ આ કિલ્‍લો છત્રપતિ શિવાજી મહારાજે જીત્‍યો હતો. આ કિલ્‍લો હવે મહા નગરપાલિકાના કાર્યાલય તરીકે વપરાશમાં આવે છે.

શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ..

 શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... #SchoolTour #NewRule #EducationDepartment #Gujarat #SOP #SchoolTourSOP #GujaratGovernment pic.twitter.com/enND3FCRAC — Gujarat Information (@InfoGujarat) October 24, 2024

માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા તેમના મતવિસ્તાર ઓલપાડ નાં લવાછા ખાતે તાલુકાની 108 ગામની ગંગા સ્વરૂપ માતાઓ- બહેનોને સાડી, મિઠાઇ તેમજ દિવડાનું વિતરણ કરાયું.

માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા તેમના મતવિસ્તાર ઓલપાડ નાં લવાછા ખાતે તાલુકાની 108 ગામની ગંગા સ્વરૂપ માતાઓ- બહેનોને સાડી, મિઠાઇ તેમજ દિવડાનું વિતરણ કરાયું. 🪔 પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી ગંગા સ્વરૂપા માતાઓ-બહેનો સાથે.. ✨ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના મતવિસ્તાર ૧૫૫ ઓલપાડ વિધાનસભાના લવાછા ખાતે ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામની અંદાજે ૧૧,૦૦૦ ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોને સાડી, મિઠાઇ તેમજ દિવડા વિતરણ કરી પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવી.

Surat:;અકસ્માતમાં અવસાન પામેલા DGVCL ના કર્મચારીના પરિવારને બેંક ઓફ બરોડા દ્વારા રૂ.૪૦ લાખના અકસ્માત વીમાનો ક્લેમ ચૂકવવામાં આવ્યો

Image
 Surat:;અકસ્માતમાં અવસાન પામેલા DGVCL ના કર્મચારીના પરિવારને બેંક ઓફ બરોડા દ્વારા રૂ.૪૦ લાખના અકસ્માત વીમાનો ક્લેમ ચૂકવવામાં આવ્યો *બેંક ઓફ બરોડાએ ડેથ ક્લેમની ઝડપી કાર્યવાહી કરી મૃતકના પરિવારજનોને ચેક અર્પણ કર્યો* ------- અકસ્માત વીમાના ક્લેમ અંતર્ગત બેંક ઓફ બરોડા- (પીપલોદ શાખા)એ ડેથ ક્લેમની ઝડપી કાર્યવાહી કરી અકસ્માતમાં અવસાન પામેલા DGVCL ના કર્મચારીના પરિવારને રૂ,૪૦ લાખના ચૂકવણી કરી છે.                BOB દ્વારા દ્વારા સખી મંડળ અને ગ્રાહક જાગૃતિ બેઠક યોજાઈ હતી, જેમાં DGVCL ના કર્મચારી સ્વ. હસમુખભાઈ કાશીનાથભાઈ પટેલના પરિવારને અકસ્માત વીમાના રૂ.૪૦ લાખના ક્લેમનો વર્ચ્યુઅલ ચેક મૃતકના પરિવારજનોને BoB ના રિજનલ હેડ શ્રી આદર્શકુમારના હસ્તે અર્પણ કરાયો હતો.            મૃતક સ્વ.હસમુખભાઈને DGVCLની ફરજ દરમિયાન ઇલેક્ટ્રિક શોક લાગતા દુઃખદ અવસાન થયું હતું. તેમનું સેલરી ખાતું BoBના દ.ગુ.વીજ કંપની (DGVCL )સાથે ના MOU મૂજબ BoBની પીપલોદ શાખામાં હતું.              પોલીસ વિભાગ સાથે પણ સેલરી ખાતા અ...

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહ જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Image
  કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહ જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાનને અમારી ઈચ્છા છે કે તમારું સર્વોપરી કાયમ રહે, તમે હંમેશા સ્વસ્થ અને ખુશ રહો. આજે અમિત શાહ 60 વર્ષના થયા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ ગુજરાતમાં થયો હતો. અમિત શાહે 1980 ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો જ્યારે તેઓ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) માં જોડાયા.  ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સાથે કામ કરવાનું શરૂ કરતાં તેમની રાજકીય કારકિર્દીએ વેગ પકડ્યો હતો. 2002માં શાહને ગુજરાત સરકારમાં ગૃહ, કાયદો અને વાહનવ્યવહાર જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.  તેઓ ગુજરાતમાં લાંબા સમયથી ભાજપના વ્યૂહરચનાકાર રહ્યા છે અને 2002ની ગુજરાત ચૂંટણી દરમિયાન પક્ષ માટે નોંધપાત્ર જીત સુનિશ્ચિત કરી હતી. હાલમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠન અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.  તેમના પરિવારમાં તેમની પત્ની ...

પોલીસ સંભારણા દિવસ: પ્રાણની આહૂતિ આપનાર શહીદ જવાનોને નમન અને સલામી

Image
પોલીસ સંભારણા દિવસ: પ્રાણની આહૂતિ આપનાર શહીદ જવાનોને નમન અને સલામી

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ.

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess "વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess Posted by Ddo Navsari on  Thursday, October 17, 2024

Khergam: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા

Image
 Khergam:  ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા ખેરગામ : 68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની રમત સ્પર્ધા નવસારી મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળાના ચાર બાળકો વિજેતા બની ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. નીતિ સતિષભાઈ આહિર- ઊંચી કૂદમાં પ્રથમ તથા નીધી નિલેશભાઈ માહલા ચક્રફેકમા પ્રથમ ક્રમાંક વિજેતા બન્યા હતા. આ બન્ને બાળાઓ નડિયાદમાં યોજાનાર રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેવા જશે. રોહન સતિષભાઈ પટેલ 400મી દોડમાં દ્વિતીય તથા રાહુલ મિનેષભાઈ કિલબલી ચક્રફેંકમા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા. આ તમામ વિજેતા ખેલાડીઓને અને પ્રશિક્ષકશ્રી પ્રવીણભાઈ પટેલને આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી.આર.સી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર તથા મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ વગેરે અભિનંદન પાઠવ્યા હતા...

Surat: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે બારડોલીના નાની ભટલાવ, માંડવીના તારાપુર ગામે નિર્માણ પામેલી લાઈબ્રેરીની મુલાકાત લીધી

Image
Surat: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે બારડોલીના નાની ભટલાવ, માંડવીના તારાપુર ગામે નિર્માણ પામેલી લાઈબ્રેરીની મુલાકાત લીધી બારડોલી તાલુકાના વાંસકુઇ પ્રા.આરોગ્ય કેન્દ્ર અને ઉમરપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તબીબી સ્ટાફ, ઓપીડી, લેબ ટેસ્ટ સહિત અન્ય આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી બારડોલી તાલુકાના ભેંસુદલા અને માંડવીના માલધા ગામની પ્રાથમિક શાળાઓમાં જિ. વિકાસ અધિકારીની મુલાકાત: શૈક્ષણિક સુવિધાઓ અને બાળકોમાં શિક્ષણ સ્તર સુધારવા આપ્યું માર્ગદર્શન જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામે રાજ્ય સરકારની વતન પ્રેમ યોજના અંતર્ગત નિર્માણ પામેલી લાઈબ્રેરી તેમજ માંડવી તાલુકાના તારાપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા લોકફાળાથી નિર્માણ પામેલી લાઈબ્રેરી (પુસ્તકાલય) ની મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીઓ શિક્ષણ માટે તેમજ યુવાનો સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. જિ.વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરી ઉજ્જવળ કારકીર્દી માટે માર્ગદર્શન આપ્યું હતું.             ઉપરાંત લાઈબ્રેરીમાં વાંચન કરતા વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ...

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Image
કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર ભૂકંપના સદગતોની યાદમાં વડાપ્રધાનશ્રીની વિશ્વને આપેલી અદભૂત ભેટ એટલે ભુજનું સ્મૃતિવન મેમોરિયલ ૦૦૦૦ ભૂકંપ પછી પુનવર્સનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠીત Prix Versailles એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર ૭ મ્યૂઝિયમ્સની યાદીમાં મળ્યું છે સ્થાન  ૦૦૦૦ ભુજ, મંગળવાર   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ: સ્વાર્થ નેતૃત્વમાં કચ્છના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રીએ કચ્છની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને અગ્રેસર કર્યું છે. ભૂકંપની થપાટમાંથી કચ્છને બેઠું કરવામાં અને વિકાસના મીઠા ફળની ભેટ આપવામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યકાળથી લઇને વર્તમાન વડાપ્રધાનશ્રી તરીકેના કાર્યકાળમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને વિકાસની હરોળમાં હંમેશા અગ્ર સ્થાન આપ્યું છે. કચ્છને પાણીદાર બનાવવામાં, ઉદ...