Posts

Surat: અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Image
 Surat: અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;  યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસના અવસરે અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને... Posted by Information Surat GoG on  Saturday, August 24, 2024 સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને... Posted by Information Surat GoG on  Saturday, August 24, 2024

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

Image
Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્રકાર

મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીની અધ્યક્ષતામાં સુરત ખાતે ‘નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા’ ૨૦૨૩ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો

Image
 મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીની અધ્યક્ષતામાં સુરત ખાતે ‘નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા’ ૨૦૨૩ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો ગુજરાતને દેશભરમાં ઈલેક્ટ્રિકલી સેફ મોડેલ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર કાર્યરત: મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરી ----  વર્કશોપમાં રાજ્યભરના ૪૦૦થી વધુ એન્જિનિયરો જોડાયા: માનવસર્જિત દુર્ઘટનાઓને નિવારવા મહત્વપૂર્ણ ઈલેક્ટ્રિકલ સેફ્ટી અંગે જાગૃત્ત કરાયા -------  રાજ્ય સરકારની મુખ્ય વિદ્યુત નિરીક્ષક કચેરી, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અને નેશનલ ફેડરેશન ઓફ ઈલેક્ટ્રીકલ એન્જિનિયર્સ ફોર ઈલેક્ટ્રીકલ સેફટી(NFE)ના સંયુક્ત ઉપક્રમે ઉધના મગદલ્લા ખાતે ‘નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા-૨૦૨૩’ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. જેમાં રાજ્યભરના ૪૦૦થી વધુ એન્જિનિયરો જોડાયા હતા.  આ વર્કશોપમાં નેશનલ ઈલેક્ટ્રિકલ કોડ ઓફ ઈન્ડિયા-૨૦૨૩ અંતર્ગત તાજેતરમાં થયેલા ફેરફારો અને કાર્યપદ્ધતિ પર વિવિધ નિષ્ણાંતોએ વિચારો રજૂ કર્યા હતા. સાથે જ જરૂરી ઈલેક્ટ્રિકલ સેફટીના અભાવે દેશમાં ભૂતકાળમાં બનેલી કે હાલ બનતી માનવસર્જિત દુર્ઘટનાઓને નિવારવા અંગે વિદ્યુત સુરક્ષા માટેના મહત્વના પાસાઓ, બ

Surat|Tapi District news

Image
Surat|Tapi District news Post Courtesy : Bardoli Bhaskar news 

વાહકજન્ય બીમારીઓ સામે રક્ષણ મેળવવા મચ્છર ઉત્પતિની પ્રક્રિયા અને તેના અટકાયતી પગલાં વિશે જાણવું જરૂરી

Image
 વાહકજન્ય બીમારીઓ સામે રક્ષણ મેળવવા મચ્છર ઉત્પતિની પ્રક્રિયા અને તેના અટકાયતી પગલાં વિશે જાણવું જરૂરી બેદરકારી છોડી, અઠવાડિયે એક વાર ઉજવો સઘન સફાઈ ડે: રોગચાળો રોકવા અપનાવો ૧૦x૧૦x૧૦નું સૂત્ર મચ્છરજન્ય કેસ અટકાયતી કામગીરીમાં યોગદાન આપીએ.. સાફસફાઈની કામગીરીને આદત તરીકે કેળવીએ.. હાલ ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય, વાહકજન્ય બીમારીઓ ફેલાવાનો ભય સૌથી વધુ રહે છે, ત્યારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન જેવા પગલાંઓ થકી જનઆરોગ્ય અર્થે સતત પ્રયાસશીલ છે. નાગરિકોની પણ નૈતિક જવાબદારી છે કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા ચેપી રોગોને નિયંત્રણમાં લેવા માટે મદદરૂપ બને.                ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ ચેપી માદા એડીસ ઈજિપ્તિ મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે. આ વાયરસ વ્યક્તિમાં ૫થી ૭ દિવસ રહે છે. વધુ જનસમુદાય હોય તેવા સ્‍થળોએ આવો રોગ ફેલાવાનું જોખમ વધુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને મનપાના આ

Latest news updates: Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda

Image
Latest news updates:  Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda  Courtesy: Divya Bhaskar news 

સુરતમાં રાજન નામનો શ્વાન જ્યારે રિટાયર્ડ થયો ત્યારે કેવી રીતે વિદાઈ અપાઈ?

સુરતમાં રાજન નામનો શ્વાન જ્યારે રિટાયર્ડ થયો ત્યારે કેવી રીતે વિદાઈ અપાઈ? #surat #dog #Police #dogsquad #GujaratPolice